ગીર સોમનાથ, તા,૩,૯,૨૦૨૦ ના રોજ ગંગાનગર આવાસ યોજના ના રહેવાસી ઓની ફરિયાદ નું નીવાકરણ ના અનુસંધાને શહેર કોંગ્રેસ સંગઠન ના પ્રમુખ દિનેશ ભાઈ રાયઠઠ્ઠા, પ્રમુખ દેવીબેન ગોહેલ, ઉપ પ્રમુખ અશ્વિન સુયાણી, ઉપપ્રમુખ યજ્ઞેશ સીરોદરિયા, અનુસૂચિત જાતિ ના આગેવાન નરેશ ચાવડા, સોશ્યિલ મિડયા ના યોદ્ધા ખંજન જોષી, દિનેશ સામનાણી, હરેશ ચારિયા ની આગેવાની હેઠળ સંગઠન ના પ્રતિનિધિઓ એ સ્થળ નું જાતે નિરીક્ષણ કરેલ. અને તાત્કાલીન ધોરણે આવાસ યોજના ની સફાઈ નું કામ તથા ગટર ના ગંદા પાણી નો નિકાલ કરવા માટે ત્યાં ના રહેવાસીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી અને ભવિષ્ય માં … Continue reading ગીર સોમનાથ ના ગંગાનગર આવાસ યોજના ના રહેવાસીઓની ફરિયાદ નું નિવાકરણ ના અનુસંધાને કોંગ્રેસ ની બેઠક યોજાઈ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed